ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને પાટલીપુત્ર
પુરુશાપુરા અને મથુરા
સરનાથ અને શ્રીનગર
મથુરા અને સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

એલિફન્ટાની ગુફાઓ
અજંતાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
ઈલોરાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP