ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ
ચંપારણનો સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
ડેક્કન એજ્યુકેશન સોસાયટી
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

રાજા રામમોહનરાય
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રામકૃષ્ણ પરમહંસ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

બુદ્ધ
નટરાજ
તીર્થકર
મહિસાસુર મર્દિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP