ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન ઝવેરચંદ મેઘાણી આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ રાજા રામમોહન રાય લોકમાન્ય તિલક રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? ફ્રેન્ચ પારસી વલંદાઓ ફિરંગીઓ ફ્રેન્ચ પારસી વલંદાઓ ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP