ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

એક સ્થળેથી બીજા સ્થળે જવું
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

લાહોર
અમૃતસર
જલંધર
લુધિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
જે.બી કૃપલાણી
જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

મહાભિનિષ્ક્રમણ
પરિનિર્વાણ
તથાગત
ધર્મચક્રપ્રવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP