ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
એક સ્થળેથી બીજા સ્થળે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહનરાય
બી.જી. તીલક
શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP