ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

જલંધર મઠ
સ્થાનવિશ્વર મઠ
સારનાથ મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

જૈન ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી આનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP