ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ડાંગર તલ જવ ઘઉં ડાંગર તલ જવ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP