ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ભગવદ્ ગીતા
સારિપુત્ર પ્રકરણ
કલ્પસૂત્ર
ત્રિપિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનો અંત
પીડાના અંત માટેનો પથ
પીડાનું અસ્તિત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

મહાત્મા ગાંધી
બાળ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP