ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ત્રિપિટક
સારિપુત્ર પ્રકરણ
ભગવદ્ ગીતા
કલ્પસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

હંટર કમિશન
ડાયર કમિશન
વાયલી કમિશન
રોલેટ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

રોજ
ચાંદ્રમાસ
શબ
જરથોસ્તી માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

ગાયકવાડ
પૃથ્વીરાજ ચૌહાણ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP