ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ભાવનગર દાહોદ રાજપીપળા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ સી.કે.દફતરી એલ.એન.સિંહા સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP