ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન સાયમન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન સાયમન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? જાતક અવેસ્તા આગમ ત્રિપિટક જાતક અવેસ્તા આગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ વિલિંગ્ડન વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ વિલિંગ્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP