ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચિત્તરંજનદાસ
ચંદ્રશેખર આઝાદ
બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ?

કુમારગુપ્ત
ભાનુગુપ્ત
સ્કંદગુપ્ત
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?

આચાર્ય વિનોબા ભાવે
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
ખાન અબ્દુલ ગફારખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP