ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

આખરી વાસ્તવિકતા
મુક્તિ
યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેવેલ
લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP