ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

રાજા રામમોહનરાય
ચાર્લ્સ વુડ
લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

બારીન્દ્રનાથ ઘોષ
રાજા રામમોહન રાય
લોકમાન્ય તિલક
રવિન્દ્રનાથ યગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP