ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? ચેન્નઈનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? બીલ્હાના મંગાલેસા રવિકીર્તિ ભાની બીલ્હાના મંગાલેસા રવિકીર્તિ ભાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડચ (વલંદાઓ) ડેનિશ (ડેન્માર્કની) બ્રિટિશ (અંગ્રેજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1632 1645 1640 1653 1632 1645 1640 1653 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP