ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો ચેન્નઈનો બળવો 1857 નો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. બુદ્ધ મહિસાસુર મર્દિની તીર્થકર નટરાજ બુદ્ધ મહિસાસુર મર્દિની તીર્થકર નટરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP