ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી સુભાષ ચંદ્ર બોઝ આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 2,3 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ સર આયરફૂટ લોર્ડ વેલેસ્લી લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ સર આયરફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP