ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

ગુપ્તકાળ
સાતવાહન બંશ
અનુમૌર્યયુગ
મૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ મિન્ટો દ્વિતીય
લોર્ડ હાર્ડિગ
લોર્ડ એલિગ્ન
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

અભિધમ્મ-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા
જાતકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
આયને-અકબરી
તારીખ-ઈ-ફિરોઝશાહી
બાબરનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP