ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? સીસું તાંબુ ચાંદી સોનું સીસું તાંબુ ચાંદી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP