ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

બૃહદેશ્વર મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
મહાત્મા ગાંધી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદરથ
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ?

એક્ટ - III
એક્ટ - VIII
એક્ટ - V
એક્ટ - VI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP