ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 4, 2, 3, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 1, 4, 3 2, 4, 1, 3 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે વિલિયમ બેન્ટિક લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ મૈકાલે વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા A B C D A B C D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP