ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

પી.વી.નરસિમ્હારાવ
એચ.ડી.દેવગોડા
આઈ.કે.ગુજરાલ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

રાજા રામમોહનરાય
ગાંધીજી
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP