ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? કૈલાશનાથ મહાબલીપુરમ કોણાર્ક બૃહદેશ્વર કૈલાશનાથ મહાબલીપુરમ કોણાર્ક બૃહદેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વારસાઈ જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક આગાખાન મહેલ આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આલ્ફ્રેડ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા પ્રથમ દસમા ચોથા સાતમા પ્રથમ દસમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? નાગપુર નૈનીતાલ ભોપાલ કાનપુર નાગપુર નૈનીતાલ ભોપાલ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP