ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જાપાન ચીન જર્મની ઈટલી જાપાન ચીન જર્મની ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગાનને ગાવા માટે કેટલો સમય લાગે છે ? 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ 26 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 20 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP