ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જર્મની ચીન ઈટલી જાપાન જર્મની ચીન ઈટલી જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? કવિગુરુ વિશ્વકવિ આપેલ તમામ ગુરુદેવ કવિગુરુ વિશ્વકવિ આપેલ તમામ ગુરુદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? દીવ ગોવા દમણ કરાઈકલ દીવ ગોવા દમણ કરાઈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP