ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન ઈટલી જર્મની જાપાન ચીન ઈટલી જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન વાયલી કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP