ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
નાનાસાહેબ - કાનપુર
બહાદુરશાહ ઝફર - દિલ્હી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1853
ચાર્ટર એક્ટ, 1813
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
ભગવાનદાસ
એકનાથ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

બ્રહ્મગુપ્ત
પુરુગુપ્ત
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-A, 2-B, 3-D, 4-C
1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-A, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP