ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
નાનાસાહેબ - કાનપુર
બહાદુરશાહ ઝફર - દિલ્હી
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

ટર્શયરી યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

આર સી દત્ત
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષ ચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ?

25 ટકા
30 ટકા
20 ટકા
35 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP