ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રાજતરંગિણીનો મહાભારતનો રામાયણનો અથર્વવેદનો રાજતરંગિણીનો મહાભારતનો રામાયણનો અથર્વવેદનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP