ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1900 1858 1909 1857 1900 1858 1909 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ પારસી ફ્રેન્ચ ફિરંગીઓ વલંદાઓ પારસી ફ્રેન્ચ ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? હુગલી પોંડિચેરી સુરત મછલીપટૃનમ હુગલી પોંડિચેરી સુરત મછલીપટૃનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? સાહગૌરા ગિરનાર પિરવા અનુરાધાપુર સાહગૌરા ગિરનાર પિરવા અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP