ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી હિન્દી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં અર્ધમાગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પ્રારંભિક ભારતીય શહેરો પૈકી કયા શહેરનો સંબંધિત સંબંધ બુદ્ધના જીવન સાથે ન હતો ? ચંપા સાકેત કૌસંબી પાટલીપુત્ર ચંપા સાકેત કૌસંબી પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી શ્રી સી. રાજગોપાલાચારી શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી આસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ઈજારેદારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP