ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી
બખ્તિયાર ખલજી
મલેક કાફુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

વાગડિયા
ગોપાલકો
ટહેડિયા
ગાડરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

જતીન દાસ
મેડમ કામા
સુભાષચંદ્ર બોઝ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

બાંગ્લાદેશ
પાકિસ્તાન
ચીન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ઓલ ઈન્ડિયા રેડિયો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP