ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન ખલજી બખ્તિયાર ખલજી મલેક કાફુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? દાંડીયાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન દાંડીયાત્રા ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? તથાગત ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ મહાભિનિષ્ક્રમણ તથાગત ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ મહાભિનિષ્ક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP