ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? અશોક ચંદ્રગુપ્ત બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત બિંબિસાર બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ સ્યદવદા એકાત્મની હયાતી કર્મ પુનઃ જન્મ સ્યદવદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ફૂલે ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર મહાત્મા ફૂલે ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર નારાયણ ચંદાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP