ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

એક સ્થળેથી બીજા સ્થળે જવું
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

ચંદ્રશેખર આઝાદે
વિનાયક સાવરકરે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ભગતસિંહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

ચંદ્રગુપ્ત-I
કુમારગુપ્ત-I
ચંદ્રગુપ્ત-II
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP