ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

કોઈનો લાડકવાયો
વેરની વસૂલાત
કંકાવટી
સમરાંગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ લિટન
લૉર્ડ વેલિંગ્ટન
સર જાર્જ સ્ટેનલે
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

હોમરૂલ
બંગભંગ
સાઈમન કમિશન વિરોધી લડત
અસહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

લાકડામાંથી
માટીમાંથી
પથ્થરમાંથી
અકીકમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

ગ્યાસુદ્દીન ખલજી
કુતુબુદ્દીન ઐબક
બખ્તિયાર ખલજી
મલેક કાફુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP