ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
શ્રી જયપતાકા સ્વામી
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ?

અભિધમ્મ પિટક
સુક્ત પિટક
મિલિન્દ પહનો
વિનય પિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP