ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ મોગલ બાંધકામની ભવ્યતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? જમનાદાસ બજાજ બાબા આમ્ટે વિનોબા ભાવે મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ બાબા આમ્ટે વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP