ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ઇન્દિરા ગાંધી
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નહેરુ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

દયારામ સહાની
એચ.ડી. સાંકલીયા
પંડિત માધો સરૂપ વત્સ
રાખલદાસ બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP