ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ઈબ્નબતૂતા ફૈઝી અલબરૂની ફિરદૌસ ઈબ્નબતૂતા ફૈઝી અલબરૂની ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ચંબલ પરિયોજના તેહરી બંધ દામોદર ઘાટી પરિયોજના રિહન્દ નદી ચંબલ પરિયોજના તેહરી બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? હિંદ છોડો ચંપારણ અસહકાર દાંડીકૂચ હિંદ છોડો ચંપારણ અસહકાર દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP