ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ કુતુબ મિનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ઔરંગઝેબ અને દારાસિકોહ અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ બાબર અને અફઘાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1972 વર્ષ 1985 વર્ષ 1995 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી એ.ઓ.હ્યુમ ગોપાલકૃષ્ણ ગોખલે બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ગ્યાસુદ્દીન ખલજી મલેક કાફુર કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP