ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? ખજૂરાહો સાંચી છત્રી માંડુ ખજૂરાહો સાંચી છત્રી માંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી બ્રાહમી ઈરાની ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP