ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો રામાયણનો રાજતરંગિણીનો મહાભારતનો અથર્વવેદનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી સતલજ ઘગ્ગર-હાકરા જેલમ રાવી સતલજ ઘગ્ગર-હાકરા જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? ટંકારા મથુરા કાશી ભાવનગર ટંકારા મથુરા કાશી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? વ્યારા વઢવાણ જામજોધપુર ધ્રોલ વ્યારા વઢવાણ જામજોધપુર ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP