ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

મહાભારતનો
રાજતરંગિણીનો
અથર્વવેદનો
રામાયણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

સી. રાજગોપાલાચારી
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. ભીમરાવ આંબેડકર
માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
એકનાથ
ભગવાનદાસ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP