ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં બલ્બન ફિરોજશાહ તુઘલક અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં બલ્બન ફિરોજશાહ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ મહાબલીપુરમ્ પેગોડા સોમનાથ સાંચીનો સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર કસ્તુરબા ગાંધી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP