ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
બૃહદરથ
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

બરાની
અમીર ખુશરો
ઈબ્ન-બતુતા
ઈસામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

ભાડા રહીતની જમીન
વારસાઈ જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન
પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

યજુર્વેદ
અથર્વવેદ
ઋગ્વેદ
ગાંધર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP