ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

અલાઉદ્દીન ખીલજી
આપેલ પૈકી એક પણ નહીં
બલ્બન
ફિરોજશાહ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર
નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

જમનાલાલ બજાજ
યુ.એન. ઢેબર
કસ્તુરબા ગાંધી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP