ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી ? 35 વર્ષની ઉંમર સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત ભારતનો નાગરિક સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ 35 વર્ષની ઉંમર સંસદ સભ્ય બનવા જેટલી લાયકાત ભારતનો નાગરિક સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આર્ટિકલ ___ થી દરેક વ્યકિતને ધાર્મિક સ્વાતંત્ર્યાનો અધિકાર મળેલ છે. 68 થી 72 52 થી 55 30 થી 34 25 થી 28 68 થી 72 52 થી 55 30 થી 34 25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ 10મું નાણાપંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ આયોજન પંચ 10મું નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? કેન્દ્ર સરકાર રાજય સરકાર રાજયપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજય સરકાર રાજયપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP