ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા A C D B A C D B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર બહાદુરશાહ ઝફર - દિલ્હી કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP