ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લખનઉ, 1996 બેલગાંવ, 1924 લાહોર, 1929 કલકત્તા, 1917 લખનઉ, 1996 બેલગાંવ, 1924 લાહોર, 1929 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય મુસ્લિમ લીગની સ્થાપનાની ઘોષણા ક્યા સ્થળે યોજાયેલ બેઠકમાં કરવામાં આવી હતી ? શિમલા લાહોર ઢાકા અમૃતસર શિમલા લાહોર ઢાકા અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમત આયોજકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં પ્રજાનો રક્ષક યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં પ્રજાનો રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP