ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા જ્યોતિબા ફૂલે પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? જૈન હિન્દુ બૌદ્ધ શીખ જૈન હિન્દુ બૌદ્ધ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1653 1645 1632 1640 1653 1645 1632 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર મુહમ્મદ શાહ બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ ફર્રુખશિયર મુહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP