ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? બલ્બન અલાઉદ્દીન બાબર મહમદ ગઝનવી બલ્બન અલાઉદ્દીન બાબર મહમદ ગઝનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સારનાથનો સ્તંભ સાંચીનો સ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હેનરી દેરોઝિયા ડેવીડ હેર આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હેનરી દેરોઝિયા ડેવીડ હેર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP