ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને પાટલીપુત્ર
પુરુશાપુરા અને મથુરા
મથુરા અને સારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

ફિરુઝ તઘલક
મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી
મુબારક ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

વીર ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-8 ડેટિંગ
કાર્બન-14 ડેટિંગ
કાર્બન-8 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP