ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
મોગલ બાંધકામની ભવ્યતા
ભારતના ભાગલા
ઈન્ડિયન નેશનલ આર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - ફ્રેન્ચ
મુગલ - મરાઠા
અંગ્રેજ - ડચ
અંગ્રેજ - મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

બ્રહ્મસિદ્ધાંત
પંચસિદ્ધાંતિકા
લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP