ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ઈન્ડિયન નેશનલ આર્મી મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી મોગલ બાંધકામની ભવ્યતા ભારતના ભાગલા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ લાલા લજપતરાય શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અયોધ્યા ઉજ્જૈન કલિંગ અરીકા મેડુ અયોધ્યા ઉજ્જૈન કલિંગ અરીકા મેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP