ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

ઈન્ડિયન નેશનલ આર્મી
1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ભારતના ભાગલા
મોગલ બાંધકામની ભવ્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

સરનાથ અને શ્રીનગર
મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને પાટલીપુત્ર
પુરુશાપુરા અને મથુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

શલાતુર
પાટલીપુત્ર
તક્ષશિલા
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ
અહમદશાહ દુરાની અને મરાઠા
ઔરંગઝેબ અને દારાસિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP