ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ભારતના ભાગલા
મોગલ બાંધકામની ભવ્યતા
ઈન્ડિયન નેશનલ આર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
આપેલ પૈકી એક પણ નહીં
ડેવીડ હેર
હેનરી દેરોઝિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
રાજ્યની જમીનમાં વાવણી પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP