ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
ચંદેલ રાજવીઓ
રાજરાજા પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

ડિસેમ્બર, 1932
નવેમ્બર, 1931
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

રાજશેખર
કાલિદાસ
ચંદ બારોટ
હરિષેણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.ભીમરાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP