ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

રાજરાજા પ્રથમ
ચંદેલ રાજવીઓ
ચાલુક્ય વંશના રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

ગાંધર્વવેદ
યજુર્વેદ
ઋગ્વેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ.ભીમરાવ આંબેડકર
રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ?

બનારસ
લાહોર
ઢાકા
હાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP