ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ?

લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ કેનિંગ
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

મહાદેવ દેસાઈ
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP