ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા તક્ષશીલા નાલંદા વલભી વિક્રમશીલા તક્ષશીલા નાલંદા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી બહાદુરશાહ ઝફર - દિલ્હી નાનાસાહેબ - કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? રામશાહ તૌમર માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન અલી આસફખાન રામશાહ તૌમર માનસિંહ પ્રથમ સૈયદ અહેમદ ખાન અલી આસફખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP