ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ રાસબેહારી બોઝ નિરંજનસિંઘ ગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ પેગોડા સોમનાથ મહાબલીપુરમ્ સાંચીનો સ્તૂપ પેગોડા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? ફેબ્રુઆરી, 1937 જુન, 1936 માર્ચ, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 જુન, 1936 માર્ચ, 1936 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP