ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કેશવચંદ્ર સેન
પંડિત ગુરુદત્ત
રાજા રામમોહનરાય
દેવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

સુખદેવ
બિસ્મિલ
ખુદીરામ બોઝ
મદનલાલ ધિંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ લિટન
સર જાર્જ સ્ટેનલે
લૉર્ડ વેલિંગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP