ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈન મગધ અવધ કાશી ઉજ્જૈન મગધ અવધ કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? પાર્શ્વનાથ સુમતિનાથ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ શાંતિનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ મુલકરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 કર્ણરાજ મુલકરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP