ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? અંગ્રેજો મરાઠા મુઘલ પેશવા અંગ્રેજો મરાઠા મુઘલ પેશવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કોલકાતા, દિલ્હી, મુંબઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું ? શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ શાહજહાં ઔરંગઝેબ અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર જહાંગીર કુતુબુદ્દીન ઐબક શાહજહાં અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP