ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-2, Q-3, R-1, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક અકબર શાહજહાં જહાંગીર કુતુબુદ્દીન ઐબક અકબર શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP