ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય ચાર્લ્સ વુડ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે રાજા રામમોહનરાય ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP