ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? અસહકાર બંગભંગ હોમરૂલ સાઈમન કમિશન વિરોધી લડત અસહકાર બંગભંગ હોમરૂલ સાઈમન કમિશન વિરોધી લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? મહાબોધિ મઠ જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ જલંધર મઠ સારનાથ મઠ સ્થાનવિશ્વર મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી પાલી આપેલ પૈકી કોઈ પણ નહીં હિન્દી અર્ધમાગધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ? બ્રિટિશ સંસદ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP