ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મહાદેવભાઈ દેસાઈએ મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ આયર્લેન્ડ કેનેડા યુ.એસ.એ. સ્કોટલેન્ડ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? લોખંડ સીસું ટેરાકોટા તાંબુ લોખંડ સીસું ટેરાકોટા તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP