ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? સ્કોટલેન્ડ કેનેડા યુ.એસ.એ. આયર્લેન્ડ સ્કોટલેન્ડ કેનેડા યુ.એસ.એ. આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP