ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? મહાવીર સ્વામી નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી નેમિનાથ શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? કાંસુ તાંબુ ચાંદી પીતળ કાંસુ તાંબુ ચાંદી પીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ડેવીડ હેર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ડેવીડ હેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP