ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

આદિનાથ (ઋષભદેવ)
શાંતિનાથ
મહાવીર સ્વામી
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ
શાહજહાંનામા : ઈનાયત ખાન
તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી અને બીજી
પહેલી
બીજી અને ત્રીજી
પહેલી અને ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કુમારસંભવ - કાલિદાસ
કથાસરિતસાગર - સોમદેવ
હુમાયુનામા - હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP