ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

સ્કંદગુપ્ત
પુરુગુપ્ત
બ્રહ્મગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

ઋગ્વેદ
ગાંધર્વવેદ
યજુર્વેદ
અથર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ?

આઈ.પી.દેસાઈ
આપેલ પૈકી એક પણ નહીં
તારાબહેન પટેલ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP