ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય
દેવેન્દ્રનાથ ટાગોર
પંડિત ગુરુદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
ચરક
વરાહમિહિર
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

ચિત્તરંજનદાસ
ચંદ્રશેખર આઝાદ
બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ?

ખંડેરાવ
તખ્તસિંહજી
સયાજીરાવ
વિભાજી જામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP