ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચિત્તરંજનદાસ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? બિયાસ રાવી ઘાઘર (સરસ્વતી) સિંધુ બિયાસ રાવી ઘાઘર (સરસ્વતી) સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? ખંડેરાવ તખ્તસિંહજી સયાજીરાવ વિભાજી જામ ખંડેરાવ તખ્તસિંહજી સયાજીરાવ વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભર્તુહરિ ભારવિ જયદેવ બિલ્હણ ભર્તુહરિ ભારવિ જયદેવ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP