ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
સ્વામી શ્રદ્ધાનંદ
લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

સૈયદ અહેમદ ખાન
અલી આસફખાન
માનસિંહ પ્રથમ
રામશાહ તૌમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP