ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. મુંદ્રા કોચી મુંબઈ માર્માગોવા મુંદ્રા કોચી મુંબઈ માર્માગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ શાહજહાંનામા : ઈનાયત ખાન પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુભાષચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP