ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

સમય નિશ્ચિત નથી
આઠ મહિના
ચાર મહિના
છ મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ?

વડી અદાલતના ન્યાયમૂર્તિ
પ્રધાનમંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ?

અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP