ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો.

વિનાયક સાવરકર
બાલ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

3 અને 4
4 અને 1
2 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન
લોર્ડ વિલિંગડન
લોર્ડ રીડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

ડબલ્યુ. સી. બેનર્જી
એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
મોતીલાલ ઘોષ
ચાર્શમેન
બંકિમચંદ્ર ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જયદેવ
મોહમ્મદ ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP