સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોજલ કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોદક કુંડ
અગ્નજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?

લોબડી
પુખ્યાગર
તારૂતા
રત્નકુંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'A brief history of time' પુસ્તકના લેખક કોણ છે ?

આઈન્સ્ટાઈલ
સ્ટીફન હોકિંગ
ન્યુટન
જહોન કેટલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2010
1 એપ્રિલ, 2009
1 જૂન, 2010
1 જૂન, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ?

એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ
સેશન્સ જજ
મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ
જયુડિશિયલ મેજીસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP