સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક કયો છે ?

દિલ્હી
આમાંથી કોઈ નહીં
મુંબઈ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
કથારત્નસાગર - કથાસંગ્રહ
આપેલ તમામ
પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક અને 5 મિનિટ
12 કલાક અને 25 મિનિટ
11 કલાક અને 35 મિનિટ
11 કલાક અને 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા ‘પૃથિવીવલ્લભ’ કોણે લખી છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ગુણવંતરાય આચાર્ય
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મા. મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP