સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

વિશાળ દરિયાકિનારો
દારૂબંધી
ગૌહત્યા સંબંધી
સારા માર્ગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃદુલાબહેન સારાભાઈ
ઇલાબેન ભટ્ટ
કુમુદિની લાખિયા
મૃણાલિની સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-3, b-1, c-4, d-2
a-4, b-3, c-2, d-1
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP