ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 10 12 8 15 10 12 8 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ફક્ત લોકસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 368 364 362 366 368 364 362 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? હાઇકોર્ટ રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર ડી.જી.પી. હાઇકોર્ટ રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર ડી.જી.પી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? પ્રતિષેધ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ પ્રતિષેધ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP