ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

કોઈ પણ વિધાનસભા
ફક્ત લોકસભા
સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
ફક્ત રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

23 એપ્રિલ, 1949
15 જુલાઈ, 1947
24 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ?

પ્રતિષેધ
અધિકાર પૃચ્છા
પરમાદેશ
ઉત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP