ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 15 8 10 12 15 8 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા 60 ટકા 40 ટકા 20 ટકા 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી સામાન્ય સંમતિ હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ? અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી હિતેન્દ્રભાઈ દેસાઈ નરેન્દ્રભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP