સામાન્ય જ્ઞાન (GK) કયું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? દેડકું ઉંદર ગરોળી ભૂંડ દેડકું ઉંદર ગરોળી ભૂંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. પુના-થાણે પેશાવર-મુંબઈ કલકત્તા-ડાયમન્ડ હાર્બર મુંબઇ-મદ્રાસ પુના-થાણે પેશાવર-મુંબઈ કલકત્તા-ડાયમન્ડ હાર્બર મુંબઇ-મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી ગોર્વધનરામ ત્રિપાઠી રમણભાઇ નીલકંઠ એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી ગોર્વધનરામ ત્રિપાઠી રમણભાઇ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? કલિંગ ઉજ્જૈન પાટણ મગધ કલિંગ ઉજ્જૈન પાટણ મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ? થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી થાઇરોઇડ ગ્રંથી પિચ્યુટરી ગ્રંથી એડ્રીનલ ગ્રંથી હાઇપોથેલેમસ ગ્રંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ? પાર્શ્વનાથ મહાવીર સ્વામી નેમિનાથ ઋષભદેવ પાર્શ્વનાથ મહાવીર સ્વામી નેમિનાથ ઋષભદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP