સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

સફેદ-લાલ-લીલો
લીલો-કેસરી-સફેદ
કેસરી-સફેદ-લીલો
સફેદ-લીલો-કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કેટલા મૃત્યુ નીપજાવવાની ધમકી આપવી તે અંગેની સજા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમમાં સમાવેશકરવામાં આવેલ છે?

504 (1)
506 (1)
504 (2)
506 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

શિવસ્કંદવર્મન
નરસિંહવર્મન-I
મહેન્દ્રવર્મન-1
સિંહરિષ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

વિવેકકલિકા
ધર્માભ્યુદય
કાવ્યકલ્પલતા
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

નેમિનાથ
ઋષભદેવ
અજિતનાથ
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP