સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

વોટસન મ્યુઝિયમ - રાજકોટ
બાર્ટન મ્યુઝિયમ - જામનગર
કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ
દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

રોગાર
ક્લોરોફ્લોરોકાર્બન
પેરાસીટામોલ
ડાયક્લોફીનેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

પાર્શ્વનાથ
મહાવીર સ્વામી
ઋષભદેવ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP