સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

આપેલ તમામને
મુખ્ય સચિવને
નામદાર હાઇકોર્ટને
રાજ્ય સરકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 356
અનુચ્છેદ – 360
અનુચ્છેદ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીની નોંધણી કોણ કરે છે ?

તાલુકા વિકાસ અધિકારી
મામલતદાર
કલેકટર
રજિસ્ટ્રાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.બાબાસાહેબ આંબેડકર
ડૉ.રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
પં.જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP